12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું
સોમવારે અચાનક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું, અને કહ્યું કે, 'હું હવે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગુ છું.' 74 વર્ષીય જગદીપ ધનખડ વર્ષ 2022થી ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા અને કાર્ય...
આજથી સંસદનું ચોમાસું સત્ર, 21 ઑગસ્ટ સુધી ચાલશે : 8 નવાં બિલ રજૂ કરશે સરકાર
21 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્રને લઈને દેશની રાજનીતિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ગતિ પકડી રહી છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને કુલ 32 દિવસના સમયગાળામાં 21 બેઠકો યોજાવાની છે. મધ્યમાં 12 થી 18 ઓગસ્ટ દરમિયાન...
ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, ?...
21 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેટલાક મહત્વના બિલો પર ચર્ચાની સંભાવના
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. આનો અર્થ એ થયો કે મહત્વપૂર્ણ બિલો અને મુદ્દાઓ પર સ?...
આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...
વકફ સુધારા બિલ પર JPC રિપોર્ટ આજે સંસદમાં રજૂ કરવામાં આવશે
વકફ (સુધારા) બિલ, 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ 44 સુધારાઓ પર ચર્ચા કર્યા બાદ 14 સુધારાઓને મંજૂરી આપી છે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, NDA સાંસદોના 14 સૂચનો સ્વીકારવામાં આવ્યા છે, જ્યા?...