સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. ભાવનગર જિલ્લામાં તાજેતરમા...
ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા
અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહ...
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસ...
સિહોરમાં યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં આપવામાં આવ્યું માર્ગદર્શન
સિહોરમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરી અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે સિહોરમાં માર્ગદર્શન હેત?...
ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે
સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડ?...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...