ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની ...
રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું
ભાજપ સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે સિહોરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજા ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભ?...
ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...
વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક – મોરારિબાપુ
સિહોર પાસે વળાવડ સ્થિત કન્યા વિદ્યાલયમાં કણીરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં મોરારિબાપુએ કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવ?...
શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ સેવાનો ઈશ્વરિયામાં મળતો લાભ
સરકાર દ્વારા શ્રમિકો માટેની આરોગ્યની કાળજી એટલે 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવાનો ઈશ્વરિયામાં લાભ મળી રહ્યો છે. દર શનિવારે આરોગ્ય રથ દ્વારા ઘર આંગણે નિદાન સારવાર થઈ રહેલ છે. ગામડામાં શ્રમિકો માટ?...
સિહોર તાલુકાના પીપરડીના રસ્તાનું સારું કામ પણ તંત્રની બેદરકારીથી વધ્યું જોખમ
ભાવનગર જિલ્લાનાં માર્ગવિભાગના અધિકારીઓ ગામડાનાં માર્ગોનું સ્થિતિ વિશે બેદરકારી રાખી રહ્યાં છે, તે આ સિહોર તાલુકાનાં પીપરડી ગામનાં રસ્તાની દશા જોઈને ખ્યાલ આવે છે. પીપરડી ગામનાં આ રસ્તાનુ...
સિહોરમાં દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ
સિહોર ઐતિહાસિક નગરીમાં શિવજીનું ઐતિહાસિક સ્થાપત્ય સાથેનું સ્થાન આવેલું છે. દર્શનીય પંચમુખા મહાદેવ એટલે પાંચ મુખ સાથેનું શિવલિંગ સ્થાન છે. ગોહિલવાડનાં તીર્થ સ્થાનમાં સિહોર દર્શનીય રહેલ?...
સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ
ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્...
સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃત?...
સામાન્ય ગૃહિણીમાંથી આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને વિદાયમાન
સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કર?...