દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો
એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તા...
2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર તપાસ એજન્સીઓના રડારમાં આવી છે. બ્લાસ્ટના આત્મઘાતી હુમલાખોર ઉમર નબી વિશે તપાસ દરમિયાન જાણવા મળ્યું ?...
દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર
10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સો?...
દિલ્હી કાર બ્લાસ્ટ કેસની તપાસ કરતી પોલીસ હવે શોધી રહી છે ત્રીજી કાર
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે વધુ એક ચોંકાવનારો પાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓ હવે સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબી સાથે જોડાયેલી વધુ એક કાર — બ્?...
દિલ્હી બ્લાસ્ટ: કાર માલિક ઉમરનો ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે સંબંધ, સાગરિતોની ધરપકડ બાદ બ્લાસ્ટની આશંકા
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટને લઈને હવે તપાસ એજન્સીઓએ ટેરર એન્ગલ પરથી તપાસ શરૂ કરી છે, કારણ કે આ ઘટનાનું કનેક્શન સીધું જ પુલવામા અને હરિયાણાના ફરીદાબાદના ટેરર મોડ્યુલ સાથે જ?...
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો ખોટા સાબિત : 223 ગામોમાં ભાજપ નહીં, કોંગ્રેસ જ જીતી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એ?...
તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે ત...
‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગ?...
પૂરગ્રસ્ત પંજાબની મદદે આવ્યાં ભાજપશાસિત રાજ્યો
પંજાબ હાલ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. રાજ્યની AAP સરકારની બેદરકારીના કારણે લગભગ તમામ જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સંકટના સમયમાં ભાજપશાસિત રાજ્યો દિલ્હી અ?...