સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...
કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?
હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વ...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક
શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવ?...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
મહા કુંભ મેળો ક્યારે શરૂ થશે? તૈયારીઓનો વીડિયો સામે આવ્યો; જાણો તારીખ અને સ્નાનની તિથિ
હિંદુ ધર્મમાં કુંભા મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે આગામી વર્ષ એટલે કે 2025માં મહા કુંભ મેળાનું આયોજન થવાનું છે. જણાવી દઈએ કે, દર 3 વર્ષે કુંભ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહા કુંભ મે...