વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈ...
અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં સામે આવી છે. સોલા રોડ પર આવેલા ભૂયંગદેવ ચાર રસ્તા પાસેની નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોર?...
રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસ: 45 દિવસમાં ફાંસીની સજા, ઝડપી ન્યાયનું ઉદાહરણ
રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના અત્યંત હૃદયદ્રાવક કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કર્યા બાદ ?...
અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત
અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ઘાતક ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી મોંઘેરી બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષીય શ્રમિક યુવકને એટલી જોર?...
સ્કૂલ-કૉલેજ અને હોસ્પિટલથી રખડતા શ્વાનોને દૂર કરો, નસબંધી બાદ શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, રખડતા શ્વાનો અને પશુઓ સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે. અદાલતે કહ્યું છે કે રાજસ્થાન હાઇકોર્ટનો રખડતા પશુઓ અને શ્વા...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો
ભારે વરસાદ અને આગાહી સંદર્ભે આગામી ગુરુવારે ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાનાર પંચ સહસ્ત્રદિન મહોત્સવ મુલતવી રખાયો છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ ટીંબી સ્થિત સ્વા?...
મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર
મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટ?...