ગુજરાતમાં AAPમાં આંતરિક કલહ : ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મતભેદ, ટિકિટ વિતરણ પર ગંભીર આક્ષેપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આંતરિક વિવાદો અને અસંતોષની સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના આગેવાનો દ્વારા રાજકારણમાં “સફાઈ” લાવવાના દાવાઓ વચ્ચે હવે ટિકિટ વિત...
આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાનું પહેલું નિવેદન, ‘ગોપાલ ઈટાલિયા ક્યારેય પાર્ટીને ઊભી નહીં થવા દે’
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને તેના કેટલાક અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં જોડાતા સમયે ખેડૂતોના ...