સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમત?...
અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ ?...
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’
અમદાવાદ શહેરના હૃદયસ્થળમાં આવેલા રિવરફ્રન્ટ પર ‘મૂન ટ્રેઈલ’ નામે એક નવીન અને દ્રશ્યમાણ આકર્ષણનો ઉમેરો થયો છે, જેનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવાર, 20 જુલાઈના રોજ કરવા...
અમદાવાદ શહેરના 20 વર્ષ જૂના 4 બ્રિજનું AUDA દ્વારા થશે ઈન્સપેક્શન, દિલ્હીથી મંગાવ્યું ખાસ મશીન
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે આખા ગુજરાતમાં બ્રીજોની સ્થિતિને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્યભરના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જૂના અને જર્જરિત બ્રીજોની તાકીદે તપાસ કર?...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...
AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન...
અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી, કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
અમદાવાદના શેલા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી, પરંતુ ઘટના થવા સુધીના પળોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો. ક્લબ ઓ'સેવન નજીક નવી બિલ્ડિંગની સાઈટ પર પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે નજ...
અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ બળિયાકાકા ચાર રસ્તા પાસે બુધવાર મોડી રાત્રે લગભગ 11:00 વાગ્યે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો, જેમાં BRTS બસના નિયંત્રણ ગુમાવવાના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો મ?...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
નિકોલ કર્મા ગ્રુપ તરફથી અબોલા પશુ-પંખીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ
નિકોલ કર્મા ગ્રુપ તરફથી તા:-27/4/2025 રવિવારના રોજ નિકોલ ખાતે વૃંદાવન ગાર્ડન પાસે કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કર્મા ગ્રુપના એડમીન એવાં મિહિરભાઈ કે પટેલ, રુષભભાઈ સથવારા અને સાથે એમના ?...