સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમતી દિપાલી ઓંકાર તથા શ્રીમતી મેઘાબેન પંચાલ દ્રવારા 50 કરતા વધું વયસ્કોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું. વૃદ્ધાશ્રમના કાર્યકર્તા લાલાભાઇએ સનાતન સંસ્થાનું આ સમાજ સહાયનું કાર્ય બિરદાવ્યું.
સનાતન સંસ્થાના સાધક શ્રીમતી દિપાલી ઓંકારે સનાતન સંસ્થા ના કાર્યની જાણકારી આપી, ધર્મચરણનું મહત્વ સમજાવ્યું, કુળદેવીનું નામજપ અને શિવજી વિષે આધ્યાત્મિક માહિતી આપી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel