અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક કર્યો પર્દાફાશ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના છ સભ્યોને ધરપકડ કરી છે, જેમાં એક નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટ?...
અમદાવાદમાંથી 17 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓની ધરપકડ
અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે એક મોટું ઑપરેશન ચલાવીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી છે. પોલીસની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી ?...
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર શુક્રવારે (17 ઑક્ટોબર 2025) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેને કારણે આસપાસની દુકાનોમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ, ?...
અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો
ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાં અમદાવાદ ફરી એકવાર હિંસાથી ધ્રૂજતું જોવા મળ્યું છે. બુધવારે, 8 ઑક્ટોબરના રોજ, શહેરના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારમાં બન?...
અમદાવાદમાં AUDA એ સાત નવી ટી.પી. સ્કીમ જાહેર કરી, શહેરીકરણનો વિસ્તાર વધશે
ઔડાની તાજેતરની બેઠકમાં શહેરના વિકાસ અને આગામી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ—કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ—ને ધ્યાને રાખીને સાત નવી ટી.પી. (ટાઉન પ્લાન) સ્કીમોની રચના કરવાની જાહેરાત કરવામાં ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ ...
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપ...
આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા હયાત શાસ્ત્રી બ્રિજને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. પિરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે આવેલો આ બ્રિજ શહેરના ?...
ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિય?...