31 હજારથી વધુ જવાનોનું સુરક્ષા કવચ, AI કેમેરા અને ડ્રોનથી 149મી રથયાત્રા પર નજર
સમગ્ર અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ભગવાન જગન્?...
રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય પવિત્ર રથોનું પૂજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અષાઢી બીજના પવિત્ર દિવસે, ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી ભ...
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- - ૧૬.૨ કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર ૩ મુખ્ય રથો સાથે ૧૮ ગજરાજ, ૧૦૩ ટ્રક અને ૩૦ અખાડા જોડાશે. - સુરક્ષા માટે સમગ્ર રૂટ ૨૬ રેન્જ અને ૧,૩૯૭ પોઇન્ટ્સમાં વિભા...
રથયાત્રા પહેલાં પાટણમાં હથિયારોનો જથ્થો ઝડપાયો, 6 આરોપીની ધરપકડ; 5 કટ્ટા અને 4 કારતૂસ જપ્ત
આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર...
અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...