ઉમરેઠ પેટાચૂંટણી 2026: ભાજપે હર્ષદ ગોવિંદભાઈ પરમારને ઉમેદવાર જાહેર કર્યો, 23 એપ્રિલે મતદાન
ગુજરાતના આણંદ જિલ્લોમાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખ?...
આણંદ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ડો. તેજેન્દ્રસિંહ સોલંકી નિમાયા
આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સેવા સદન ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ - 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. તેજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ સોલંકી ની બદલી જિલ્લા પંચાયત, આણંદ ખાતે જિલ્લા પ?...
હોટલ સનરાઈઝ સીલ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં ?...
આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
બે દિવસમાં વરસાદ દરમિયાન રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ
બે દિવસનાં વરસાદ દરમિયાન સિહોર તાલુકાનાં રામધરી પાસે ચોરવડલા તળાવ છલકાતાં પંથકમાં આણંદ થયો છે. આજુબાજુનાં ગામોમાં ખેડૂતોમાં રાહતની લાગણી થઈ છે. સિહોર તાલુકાનાં રામધરી ગામ પાસે આવેલ ચોરવ?...
આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ?...
આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
આણંદ જિલ્લામાં ઓડ,આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આંકલાવમાં ભાજપે 5 અપક્ષ ઉમેદવારોના ટેકાથી નગરપાલિકા?...
આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ
ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્ય...
માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ
હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ. પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...