’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, અસમ રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ
અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો વર્ષોથી ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે હિમંત બિસ્વા સરમા સરકારએ આ મુદ્દે એક કડક અને ઝડપી કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અસમ કેબ...
અભિસાર શર્મા પર આસામમાં FIR, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (21 ઑગસ્ટ, 2025) પત્રકાર અને યુટ્યુબર અભિસાર શર્મા વિરુદ્ધ ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી છે. આ કેસ ગુવાહાટીના નયનપુર, ગણેશગુરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આલોક બરુઆ ?...
આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરક?...
આસામ: હિંદૂ દાતાઓની ‘સત્ર ભૂમિ’ પર અતિક્રમણ, હિમંત બિસ્વા સરકાર કરશે કામગીરી
આસામમાં (Assam) હાલ ‘સત્ર ભૂમિ’ (Satra Lands) પર અતિક્રમણનો મામલો ચર્ચામાં છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) આ મામલે અવૈધ અતિક્રમણ (Unlawful encroachment) કરાયેલ સત્ર ભૂમિને મુક્ત કરાવવાની પહેલ ઉપ?...
‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ
આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકે?...
આસામ સરકારનો મહત્વનો નિર્ણય, કરીમગંજનું નામ બદલીને શ્રીરામભૂમિ કર્યુ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ રાજ્યના કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીરામભૂમિ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મંગળવારે યોજાયેલી આસામ કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો ...
હવેથી નમાઝ માટે વિધાનસભામાં 2 કલાકનો બ્રેક નહીં અપાય, આ રાજ્ય સરકારે ખતમ કર્યો બ્રિટિશકાળનો નિયમ
આસામ વિધાનસભામાં શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શુક્રવારની નમાજનો બ્રેક રદ્દ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી બ્રિટિશ યુગના શાસનનો અંત આવશે, જે અત્યાર સુધી અમલમાં હતો. મુખ્?...
અસમ સરકારનો મહત્વનો નિર્ણય, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી નહી રાજ્ય સરકાર કરશે
આસામ માં મુસ્લિમો ના લગ્ન અને છૂટાછેડા ને લઈને ટૂંક સમયમાં ઘણું બદલાવા જઈ રહ્યું છે. આસામની ભાજપ સરકાર આ અંગે વિધાનસભામાં બિલ રજૂ કરશે. આ બિલની રજૂઆત સાથે, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝીઓ દ્વાર?...
આસામમાં 1281 મદરેસા કાયમ માટે થયા બંધ, હિમંતા સરકારે નિયમિત શાળામાં ફેરવવાનો આદેશ કર્યો જાહેર
અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ 1200થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી ME સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આસામ સરકારે ગઈકાલે એક નોટિફિકેશન બહાર પાડ્યું ?...
આસામમાં સરકારી કર્મીએ બીજા નિકાહ માટે મંજૂરી લેવી પડશે
આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ સરકારી કર્મચારીઓને લઇને એક મોટો નિર્ણય લીધો છે. હવેથી આસામના સરકારી કર્મચારીઓ પત્ની હયાત હોવા છતા બીજા લગ્ન કે નિકાહ કરવા માગતા હોય તો તેવા મામલામાં ...