અયોધ્યાના રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરતો યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો હંગામો સર્જાયો હતો, જ્યારે એક યુવકને ધાર્મિક ગતિવિધિ કરતી વખતે સુરક્ષા દળોએ કસ્ટડીમાં લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે ?...
અયોધ્યા-પંચકોશી પરિક્રમા માર્ગમાં નોનવેજ પર પ્રતિબંધ, ઑનલાઇન એપથી પણ ડિલિવરી નહીં
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા ધામ અને પંચકોશી પરિક્રમા માર્ગની ધાર્મિક પવિત્રતા અને પરંપરાગત મર્યાદા જાળવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારએ સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે આ સમગ્ર પવિત્?...
અયોધ્યામાં રામ મંદિરના અંગદ ટીલા પર 30 કરોડની રત્નજડિત સુવર્ણ રામલલા પ્રતિમા સ્થાપિત થશે
અયોધ્યાના રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક અદભૂત અને અતિમૂલ્યવાન સુવર્ણ પ્રતિમા સ્થાપિત થવાની છે. કર્ણાટકના એક અજ્ઞાત ભક્ત દ્વારા ભેટરૂપે અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ?...
અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ
મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભાર?...
અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે
મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનુ?...
અયોધ્યામાં સ્થપાશે NSGનું સાતમું હબ, રામનગરીમાં 24 કલાક તહેનાત રહેશે કમાન્ડો, ગૃહમંત્રી શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 14 ઑક્ટોબર, 2025ના રોજ જાહેરાત કરી હતી કે હવે અયોધ્યામાં પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું એક નવું સ્થાયી હબ સ્થાપવામાં આવશે, જ્યાં “બ્લેક કેટ કમાન્ડો” કાયમી ધોરણે ત...
અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
રામલલાના ભક્તો માટે મોટા સમાચાર, મંદિરના દ્વાર ખોલવાના સમયમાં કરાયો ફેરફાર
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા મંદિર ખોલવાના સમય અંગે મહત્ત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું છે કે, અયોધ્યામાં સવારે 7.00 વાગ્યાના બદલે એક કલાક પહેલા એટલે...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
દિવાળી પર ઘરે બેઠા મેળવો અયોધ્યા રામ લલ્લાનો પ્રસાદ, આ રીતે કરો દીયા દાન
અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટા?...