બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) ...
બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી
બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજશાહી અને ખુલના સ્થિત ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. IVACની વેબસાઇટ પર જાહેર કરાયેલી ન...
ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ
ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ?...
બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપ?...
બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લા...
બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ
બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતા?...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું સત્તા પરિવર્તન, ભારતના અર્થતંત્રને ફાયદો કે નુકસાન?
પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવો થયો છે. વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી છે અને હવે તેઓ પોતાનો દેશ છોડીને ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી છે અને વચગાળાની ?...
બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઑગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છો?...
‘ખૂબ ઓછા સમયમાં શેખ હસીનાએ માંગી ભારત આવવાની મંજૂરી’, રાજ્યસભામાં બાંગ્લાદેશ પર બીજું શું બોલ્યા એસ જયશંકર?
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બગડતી પરિસ્થિતિ અંગે, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (06 ઓગસ્ટ) રાજ્યસભામાં બોલતા કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાએ ખૂબ જ ઓછા સમ...