ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મીઠું મોં કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઇ સોલંકી
પરસોત્તમભાઇ સોલંકી એ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્વળ ?...
ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર રથયાત્રાની તૈયારીઓને લઇને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયો?...
માનવજીવન અસ્તિત્વ માટે વનસ્પતિ, વેલ અને વૃક્ષ અનિવાર્ય – પ્રફુલ્લચંદ્ર આચાર્ય
કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા માનવજીવન અસ્તિત્વ માટે વનસ્પતિ, વેલ અને વૃક્ષ અનિવાર્ય હોવાનું જણાવી વૃક્ષારોપણ પછી જતન વધુ મહત્વનું ગણાવ્યું છે. તાજેતરની ભારે ગરમીનાં પ્રકોપ સામે પ?...
“એક કામ નેક કામ” ના પ્રણેતા નરેન્દ્રસિંહ ને બિરદાવતા મ્યુનસિપલ કમિશ્નર એન વી ઉપાધ્યાય તેમજ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ
ભાવનગરમાં ઘણી બધી સંસ્થો સેવાના કામ સાથે જોડાયેલી છે જેમાં માનવ સેવા થી લઈને પર્યાવરણ ની સેવા કરવામાં આવે છે આવા જ એક ઉદ્દેશ્ય સાથે "એક કામ નેક કામ" ના સ્લોગન હેઠળ નરેન્દ્રસિંહ છેલ્લા ચાર વર્?...
વેપારીના ડેલામાં લુંટના બનાવના આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
માઢિયા રોડ પાસે આવેલ TI ટ્રેડર્સ નામના પ્લોટ નં.F-8,F-9 ના ચોકીદારોના રાત્રીના સમયે હાથ-પગ બાંધી દઇને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઇલ ફોન લુંટી લઇને ટ્રક રજી.નંબર-HR-74-B 81...
ભાવનગરની કોળિયાક અને હાથબ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકી
ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ના પ્રથમ દિવસે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમભાઇ સોલંકીએ ભાવનગરની કોળિયાક અને હાથબ ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓ?...
એનડીઆરએફ ની ટુકડી ભાવનગર આવી પહોચી
સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભાર?...
પોલિયો નાબૂદી અભિયાનનાં પહેલાં જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90%નો લક્ષ્યાંક હાંસલ
ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં 1,75,431 બાળકોનાં લક્ષ્યાંક સામે આજે 1,53,213 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિસ્તારોમાં 1,29,428 બાળકોના લક્ષ્યાંક સામે ...
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નો જલાભિષેક કરવામાં આવ્યો
અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા એ નીકળે છે ત્યારે તેની તૈયારીઓ ઘણા સમય પેહલા થી શરુ કરી દેવામાં આવે છે . રથ નું રંગ નું કામ , નીલ ચક્ર , હનુમાનજી મહારાજ ન...
શ્યામાપ્રસાદ મુખરજીનાં પૂણ્ય સ્મરણ સાથે ભાવનગરની ભૂમિ સ્વાભિમાન અને ત્યાગની ગણાવતાં રત્નાકરજી
ગઢુલામાં લોકસભા સાંસદ અને કેન્દ્રિત મંત્રી વરાયેલાં નિમુબેન બાંભણિયાનાં સત્કાર સાથે કાર્યકર્તા આભાર સમારોહ પ્રસંગે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ શ્યામાપ્રસાદ મુખરજીનાં પૂણ્ય સ્મરણ ...