જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો
ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં મંથનભાઈ મોરડિયા અને ક?...
લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે ,જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને કલેક્ટ?...
ચકલી તો આપણી દીકરી છે, તેનું ધ્યાન રાખવું આપણી ફરજ
પ્રકૃતિ રક્ષણ હેતુ ચાલી રહેલાં અભિયાનમાં સ્વર્ગસ્થ પરિવારજનોનાં સ્મરણાર્થે ભાવનગર બોટાદ પંથકમાં ચકલી માળા વિતરણ થઈ રહ્યું છે. લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં યોજાયેલ કાર્યક્રમમાં સંદ?...
ત્રણ કિલો થી વધુ MD ડ્રગ્સ પકડતી ભાવનગર SOG
પોલીસને ચોક્કસ બાતમીના આધારે મુંબઈ થી આવતી ખાનગી બસમાં MD ડ્રગ્સ લાવતા અને પાનવાડી ચોક પાસે પોતાની રીક્ષામાં જતા હતા ત્યારે પોલીસ દ્વારા રિક્ષા ઉભી રાખતા તેમાં બેઠેલી મહિલા ની જડતી લેતા તેમ?...
ભાવનગર આમ આદમી પર્ટીમાં મોટું ગાબડુ , ભાવનગર લોકસભા સીટ ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત ૪૦ થી વધુ ભાજપમાં જોડાયા
ભાવનગર આમ આદમી પાર્ટી માં મોટું ગાબડું પડ્યું.આપ લોકસભા સીટ ભાવનગર ના ઇન્ચાર્જ નીતાબેન મોદી ભાજપમાં જોડાયા સાથે સાથે અન્ય હોદેદારો અને કાર્યકરો આમ આદમી પાર્ટી છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો . ...
ભાવનગરના ત્રણ ફૂટના ગણેશ બન્યા દુનિયાના સૌથી નાના કદના ડોક્ટર
ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. ત્રણ ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણે...
તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો આવિષ્કાર
તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો ભાવનગર ની અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની આવિષ્કાર કરવામાં આવ્યો . તાજેતરમાં ભાવનગર ખાતે આવેલ અનંત કોપર એન્ટી ...
ગોહિલવાડમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતાં સાંઢિડા મહાદેવ
ગોહિલવાડનાં તીર્થસ્થાનોમાં સણોસરા પાસે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સાંઢિડા મહાદેવ બિરાજે છે. ગોબરી નદી અને કુંડ સાથે વિશાળ નંદી અહીંના વિશેષ આકર્ષણ છે. અહીંયા નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદ...
ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર
ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિ?...
શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રને અપાયેલ ‘માતા યશોદા સન્માન’
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને 'માતા યશોદા સન્માન' એનાયત થયેલ છે. પાલિતાણામાં ધારાસભ્ય ભિખાભ?...