બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી સ્વર્ગસ્થ મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.
ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગુરુઆશ્રમનાં વ...
ગુરુ આશ્રમ બગદાણાનાં મોભી મનજીબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન
ભાવિકોની ભાવલાગણી સાથે શ્રી ગુરુ આશ્રમ બગદાણાનાં મોભી મનજીબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. આ વેળાએ ધર્મજગતના મુક્તાનંદબાપુ, કણિરામબાપુ, રમજુબાપુ, આત્માનંદ સરસ્વતીજી અને શિક્ષણ મંત્?...
પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા રજૂઆત
પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ વિગતો મોકલી રજૂઆત કરી છે. સરકાર દ્વારા સૌની યોજ?...
ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપન સાથે સ્વચ્છતાનો સંકલ્પ
પ્લાસ્ટીક મુક્ત ગુજરાત કરવા માટે ભાવનગરમાં રેગ પીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીમાં સાંકળીને તેમનો ઉત્કર્ષ કરવા યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેના અનુસંધાને રે?...
આબુધબીમાં વેસ્ટ એશિયા નું સૌથી વિશાળ હિન્દુ મંદિર નું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરશે ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
સનાતન ધર્મના વૈશ્વિક માનવીય મૂલ્યો અને આધ્યાત્મિક વૈભવના અભૂતપૂર્વ પ્રતીક સમાન BAPS હિંદુ મંદિર, અબુ ધાબીમાં વસંત પંચમીના રોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને સ?...
ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકોને અસુવિધા
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકો અસુવિધા ભોગવી રહ્યા છે. તંત્રની અકોણાઈ બાબતે સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત થઈ છે. ગુજરાત રાજ્ય માર્?...
ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન
ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ભટ્ટ નિવૃત્ત થતાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય રહેલા રાજેશભાઈ ભટ્ટ નિવ...
સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે. મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિ?...
તલગાજરડામાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિ સાથે રાજ્યના શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ
રાજ્યના પસંદ થયેલા પાંત્રીસ શિક્ષકોને 'ચિત્રકૂટ સન્માન' અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્ય પુસ્ત?...
ભાવનગરમાં ઠેર ઠેર રામ લલ્લાના ઉત્સવની ઉજવણી કરાઈ , ભગવાન શ્રીરામ નુ સામાયુ કરી આરતી ઉતારી વાજતે ગાજતે લાવ્યા સમુરે ટાઉનશિપના રહીશો
રામ લલ્લાના ની મુર્તિ પ્રતિષ્ઠા ને લઈને શહેરમાં અનેકો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા . શહેરમાં બાઈક રેલી , મહાઆરતી ના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા મહાનગરપાલીકા દ્વારા સેલ્ફી પોઈન્ટ મુકવામા?...