બિહારમાં રાજકીય ઇતિહાસ રચાયો : સમ્રાટ ચૌધરી બન્યા 24માં મુખ્યમંત્રી, ભાજપના પ્રથમ CM
બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. સમ્રાટ ચૌધરી એ પટનાના લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. રાજ્યપાલ...
પટણા હાઈકોર્ટે બિહારના 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, વિધાનસભા ચૂંટણી-2025 મામલે રાજકીય ખળભળાટ
પટણા હાઈકોર્ટે બિહારમાં વિધાનસભા ચૂંટણી-2025 સંબંધિત ગંભીર કેસમાં પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ ધારાસભ્યોને ચૂંટણી દરમિયાન મત ચોરી અને એફિડેવિટમાં ખોટી મા...
બિહારમાં ફરી નીતિશ કુમાર CM, ભાજપના બે નેતા બનશે ડેપ્યુટી CM
બિહારની રાજનીતિમાં ફરી એક મોટું વળાંક આવ્યા બાદ નીતિશ કુમારને જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે, જેના લીધે તેમનો 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સંપૂર...
બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે છ વિધાનસભા વિસ્તારોમા...
બિહારમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા આજે, પ્રેસ કોન્ફરન્સમાં ખુલશે તારીખો
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેની તારીખો આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર થવાની છે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં સમગ્ર ચૂંટણી કાર્યક્રમ, મતદાનની તારીખો, ત?...
SIR મામલે ECને સુપ્રીમ કોર્ટની સખ્ત ચેતવણી : ‘એક પણ ખામી મળી તો આખી પ્રક્રિયા રદ કરીશું’
બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 15 સપ્ટેમ્બરે એક અત્યંત મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ...
નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મ...
‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્?...
નારાજ નીતીશ કુમારને મનાવવા કોંગ્રેસ એક્શન મોડમાં, મલ્લિકાર્જુન ખડગેએ બિહાર CMને કર્યો ફોન
બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારેહાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે INDIA ગઠબંધનમાં આજકાલ કોઈ કામ થઈ રહ્યું નથી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણ...