ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના...
સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી
સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતુ?...
પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી
ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સ?...
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે. ઈશ્વર?...
મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને અભિયાનનો કરવામાં આવ્યો પ્રારંભ
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા પ્રેરક પ્રવૃત્તિ ચાલતી રહી છે. મોરારિબાપુને ચકલીમાળા અર્પણ કરીને આ વર્ષના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈશ્વરિયાના વતની અને ઉગામેડી સ્થ?...
કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું
ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ- નડિયાદ ના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ- નડિયા...