હરિયાણાના મુખ્યમંત્રીનું નામ ગૃહમંત્રી અમિત શાહે કર્યું જાહેર, આવતીકાલે શપથવિધિ
ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈની સર્વસંમતિથી ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. નવી સરકારનો...
PM મોદીએ India Mobile Congress 2024 નું ઉદ્ઘાટન કર્યું, ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્?...
28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ?...
PM મોદીએ મહારાષ્ટ્રને રુ 7,600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી, 10 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રને રૂ. 7,600 કરોડના વિકાસલક્ષી અને લોકોપયોગી પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન ?...
મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી; PM મોદીએ 23 વર્ષની જાહેર જીવનની સફરને આ રીતે યાદ કરી, જુઓ આ માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજે તેમણે બંધારણીય પદ પર રહી જનસેવાના 23 વર્ષ પૂરા કર્યાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 13 વર?...
દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અં...
નક્સલવાદ પર ગાળિયો કસાશે, અમિત શાહ આજે આઠ રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમ...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...
PM મોદીએ નવરાત્રીના દિવસે આપ્યો શુભેચ્છા સંદેશ, આ નેતાઓએ પણ દેશવાસીઓ માટે કરી પ્રાર્થના
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી...
આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી. ...