કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં ર?...
‘અગ્નિવીર’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા… 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર
હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢો...
હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પર કેપ્ટન બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છ?...
‘PoK વાસીઓ ભારતમાં જોડાઈ જાઓ કારણ કે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તા?...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
ક્રિમી લેયર છે શું? જેને કેન્દ્ર સરકારે અનામતમાં લાગુ કરવાનો કર્યો ઈનકાર, જાણો તેના વિશે વિગતવાર
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસ.સી અને એસ.ટી કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યો હતો. હવે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લ...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
અમિત શાહે ઝારખંડમાં કહ્યું, ’81માંથી 52 વિધાનસભા બેઠકો વધી, તેથી ભાજપની સરકાર બનશે’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે છે. રાંચીમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠકમાં અમિત શાહે રાજ્યના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભા...
મોદી સરકારે નીતિ આયોગનું કર્યું પુનર્ગઠન, આ નેતાઓને મળ્યું સ્થાન, અનેક નામ ચોંકાવનારા
કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને તેના હોદ્દેદાર સભ્ય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ અને સુમન કે બેરી નીતિ આ?...