અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળીને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને સુજાવ આપ્યા.
જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્ય...
ભાજપ નેતાની ગોળી મારીને હત્યા? પૂર્વ MLAના માથા અને ગળામાં જોવા મળ્યા ઈજાના નિશાન
મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ભગવતસિંહ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યું થયું છે. 80 વર્ષના ભગવતસિંહ પટેલ કિરાર સમાજના વરિષ્ઠ નેતા હતા. તેમનું મૃત્યુ ઘરે જ થયું હતું. અં?...
ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી, ગુજરાતમાંથી કોઈને સ્થાન ન મળ્યુ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પદાધિકારીઓ ના નામ જાહેર કર્યા છે. જેમા 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામાં આવ?...
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભગવો લહેરાયો.
આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણી યોજાય હતી જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી?...
सेमीकॉन इंडिया में बोले पीएम मोदी- भारत में हो रहा बड़ा बदलाव, यहां नहीं होंगे निराश
प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार को गुजरात में सेमीकॉन इंडिया को संबोधित किया. पीएम मोदी ने यहां सभी कंपनियों का स्वागत किया और कहा कि 21वीं सदी में भारत के लिए अवसर ही अवसर हैं. पीएम मोदी न...
પોઈચા મંદિર ખાતે 4 જિલ્લાના જિલ્લા પંચાયત ના ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાશે
રિપોર્ટ- શૈશવ રાવ (રાજપીપળા) ___________ 29 અને 30 જુલાઈ દરમ્યાન પોઇચા મંદિર ખાતે 4 જિલ્લાના જિલ્લા પંચાયતના ભાજપ ના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાશે. જેમાં નર્મદા, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર ના ?...
2024 પહેલા ભાજપનું મહાઅભિયાન ‘દોસ્તી’ : વિપક્ષોને પક્ષમાં જોડવા બનાવ્યો આ મોટો પ્લાન, BJP નેતાનો ખુલાસો
છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બન?...
મોનસૂન સત્ર પહેલાં આજે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ વખતે સત્ર તોફાની રહેવાની શક્યતા
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે આજે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેને સુચારૂ રી...
મધ્યપ્રદેશમાં ભાજપ શરુ કરશે વિજય સંકલ્પ અભિયાન, રાષ્ટ્રીય નેતાઓ થશે સામેલ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, શાસક પક્ષ ભાજપ રાજ્યમાં વિજય સંકલ્પ અભિયાન શરૂ કરશે. મંગળવારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠકમાં ?...
‘બંગાળ હિંસા એક સ્ટેટ સ્પોન્સર્ડ મર્ડર’: સંબિત પાત્રાના મમતા બેનર્જી પર આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભાજપના નેતા બંગાળની ચૂંટણીની સ્થિતિ પર આકરા પ?...