નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર – ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થવા બદલ ખૂબ અભિનંદન
નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર - ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષીનો ચૂંટણીમાં ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવ્યા અને વિજયયાત્રા નીકાળી ભાજપના કાર્યકર્તા...
‘વિપક્ષની આ ઈચ્છા હતી જે ગઈકાલે પૂરી થઈ ગઈ’, ભાજપની બેઠકમાં બોલ્યા PM મોદી.
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પ...
બીમાર મનમોહનને સંસદમાં લાવવાથી ભાજપ ગુસ્સે ભરાયું, કહ્યું-કોંગ્રેસની આ હરકત દેશ યાદ રાખશે.
રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે INDIA વિપક્ષી મહાગ?...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને ઈતિહાસ અને ભૂગોળનું જ્ઞાન નથી: ગુલામ નબી આઝાદ.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઈતિહ?...
ગામડામાંથી સત્તાની હેટ્રિક લગાવવાની મોદીની યોજના, ભાજપ ગામના લોકોને આપશે ટ્રેનિંગ.
ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્ર?...
प्रदीप सिंह वाघेला ने गुजरात भाजपा महासचिव पद से दिया इस्तीफा, बोले- कुछ ही दिनों में सब ठीक हो जाएगा
प्रदीप सिंह वाघेला ने गुजरात भाजपा के महासचिव पद से इस्तीफा दे दिया है। ऐसे में 2024 के लोकसभा चुनाव की तैयारियों में जुटी भाजपा को झटका लगा है। प्रदीप सिंह वाघेला गुजरात भाजपा में प्रदेश अध्यक?...
Lok Sabha Election: ભાજપે I.N.D.I.A. ગઠબંધન સામે બનાવી રણનીતિ, જનતાને કહેશે કે તેઓ છે ‘ઘમંડિયા’.
લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) ધ્યાનમાં રાખીને, વિપક્ષી છાવણીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી NDA વિરુદ્ધ I.N.D.I.A. ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતાઓ શરૂઆતથી જ મજબૂત પ્રાદે?...
CM યોગીને વર્લ્ડ બેંકના પ્રતિનિધિમંડળે કહ્યું, ‘યુપી PM મોદીના વિઝન પ્રમાણે બદલાઈ રહ્યું છે’
વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝન મુજબ છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશને મ?...
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળીને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને સુજાવ આપ્યા.
જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિદ્ય...
ભાજપ નેતાની ગોળી મારીને હત્યા? પૂર્વ MLAના માથા અને ગળામાં જોવા મળ્યા ઈજાના નિશાન
મધ્યપ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ભગવતસિંહ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યું થયું છે. 80 વર્ષના ભગવતસિંહ પટેલ કિરાર સમાજના વરિષ્ઠ નેતા હતા. તેમનું મૃત્યુ ઘરે જ થયું હતું. અં?...