નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેર...
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
રાજપીપળા: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં નર્મદા જિલ્લો અત્યારે રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે રીતે 'નો-રિપીટ થીયરી' અને નવા ચહેરાઓને તક આપી છે, ત?...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સ...
૧૧૬-નડિયાદ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ૧૧૬ નડિયાદ વિધાનસભાના સહપ્રવાસ અંતર્ગત જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ?...
ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે અવસાન, ગુજરાત રાજકારણમાં શોકની લાગણી
આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય Govind Parmar નું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હત...