અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ...
લેજેન્ડરી ગાયિકા આશા ભોંસલેનું નિધન : ‘અભી ના જાઓ છોડકર’નો અમર અવાજ સદાકાળ માટે મૌન
બોલિવુડના સૌથી મોહક અને વર્સેટાઈલ અવાજોમાંની એક આશા ભોંસલેનું 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે હિન્દી ફિલ્મ સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો માનવામાં આવી રહ્યો છે. મળતી ?...
મોહન ભાવગત સાથે રણવીર સિંહે કરી મુલાકાત, RSS પ્રમુખે ‘ધુરંધર 2’ના કર્યા વખાણ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જની ભવ્ય સફળતાને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે રણવીર સિંહની તાજેતરની નાગપુર મુલાકાતે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખાસ ?...
ચૂંટણી સુધી તમિલનાડુમાં ‘ધુરંધર-2’ રોકવાની તમામ અરજીઓ મદ્રાસ હાઇકોર્ટે ફગાવી
તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે ફિલ્મ પ્રદર્શનને લઈને ઊભા થયેલા વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે બોલિવુડ ફિલ્મ Dhurandhar-2: The Revenge ના સ્ક્રીનિંગ પર પ્રતિબ?...
અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રા?...
હનુમાન જયંતિએ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર તરીકે ભગવાન રામની પ્રથમ ઝલક
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન જયંતિના પાવન અવસર પર રિલીઝ કરાયેલા આ ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામ?...
રણવીર સિંહની ‘ધુરંધર 2’ એ 8 દિવસમાં 32 બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા
દિગ્દર્શક આદિત્ય ધરની જાસૂસી એક્શન થ્રિલર ફિલ્મ "ધુરંધર 2: ધ રીવેન્જ" એ ફક્ત આઠ દિવસનો પહેલો અઠવાડિયું પૂર્ણ કર્યું નથી, પરંતુ ભારતીય સિનેમામાં પણ ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ગુરુવાર, 19 માર્ચના રો...
ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર
બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્...
‘ધુરંધર’ વિવાદ : રણવીર સિંહની વાયરલ તસવીર ફેક, નિર્માતા આદિત્ય ધરે આપી સ્પષ્ટતા
ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિન...
‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાકો : પ્રથમ દિવસે દુનિયામાં 237 કરોડ કમાનારી પહેલી બોલીવૂડ ફિલ્મ
બોલીવૂડમાં નવા ઈતિહાસની રચના કરતા Dhurandhar: The Revenge (ધુરંધર 2) એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધુરંધર પ્રદર્શન કર્યું છે. Ranveer Singh સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹236.63 કરોડથી ₹237 કરોડ સુધીની કમાણી ?...