કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: આરજી કર હોસ્પિટલના જૂનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત, 41 દિવસ પછી કામ પર પરત ફરશે
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને 9 ઑગસ્ટથી ?...
PM નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા પ્રવાસે, ક્વાડ લીડર્સ સમિટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
પી.એમ. મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, પીએમ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ મહાસભામાં "સમિટ ઓફ ધ ફ્યુચર" ને સંબોધિત કરશે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં ક?...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...
શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો, શુક્રવારે હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર
હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે. https://twitter.com/ANI/status/1834503479882383445 શુક્રવારે મોટી સંખ?...
અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.
અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્...
કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
દુનિયાભરમાં અમૂલનો દબદબો વધ્યો, AMUL વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની
બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024માં અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ છે. આનું કારણ એ છે કે કંપનીનો પ્રભાવશાળી બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) સ્કોર 100 માંથી 91 છે, જેના ?...
32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ
1992ના અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ રંજન સિંઘે 6 ગુનેગારોને સજા સંભળાવી છે. આ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને દરેકને ₹5 લાખ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 32 વ...
હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ
ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય ?...
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનુ નિધન, ભારત સાથે રહી હતી કટ્ટર દુશ્મનાવટ
અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ ...