Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...
આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...
DUની નવી કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવી શકે છે, PM મોદી શિલાન્યાસ કરે તેવી શક્યતા
PM નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી (2025)ના રોજ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના બે નવા કેમ્પસ અને વીર સાવરકરના નામે એક કોલેજનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટીના સૂત્રોએ આ ?...
નવા વર્ષના પહેલા દિવસે જ બુમરાહે ઈતિહાસ રચ્યો, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બન્યો
આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે નવા વર્ષના પહેલા દિવસે જ ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ હવે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા
આજે પણ એલિયન્સના પૃથ્વી પર આદાનપ્રદાનના મુદ્દે વૈજ્ઞાનિક અને સામાન્ય લોકો વચ્ચે ઘણી ચર્ચાઓ છે. કુવૈતમાં 7000 વર્ષ જૂની માટીની મૂર્તિ મળી આવી છે, જેના આકાર અને રૂપરેખાઓ હાલના લોકગાથે અને કથાઓમ?...
વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી
સરકારે વન નેશન-વન ઈલેક્શન સંકલ્પના પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનામાં શિવસેના (યુબીટી) પક્ષની ફરિયાદ દૂર કરી છે, જેમાં તેઓએ સમિતિમાં તેમના પાર્ટીના પ્રતિનિધિત્વના અભાવ પર વાંધો ઉઠાવ્યો હ?...