ચેન્નાઈમાં PM મોદી અને સંગીતકાર રમેશ વિનાયકમની મુલાકાત, ‘ગમક બોક્સ’ની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નાઈમાં થયેલી એક ખાસ મુલાકાતને યાદ કરી. તેમણે પ્રખ્યાત સંગીતકાર રમેશ વિનાયકમ અને તેમના પરિવાર સાથે થયેલી મુલાકાતનો ઉલ?...
RBIની મોટી યોજના : હવે મોબાઈલ નંબર જેવી બેંક પોર્ટેબિલિટી, એકાઉન્ટ નંબર બદલીયા વગર બદલી શકશો બેંક
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં એક મોટો સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ, હવે ખાતાધારકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો બેંક એક?...
ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લે?...
‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓ?...
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો શક્તિપ્રદર્શન : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારના સમર્થનમાં ભવ્ય જનસભા
ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રા?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘નૂતન સંકુલ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ‘નૂતન સંકુલ’ના ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આધ્યાત્મિક માહોલમાં જગદગુરુ શંકરા...
ઉમરેઠ પેટાચૂંટણી : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમ?...
કેદારનાથમાં ભારે બરફવર્ષા : એપ્રિલમાં હવામાન બગડતાં યાત્રાની તૈયારીઓ પર અસર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિર ખાતે ગઈ રાતથી સતત ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે આખો વિસ્તાર બરફની જાડી ?...
માલદા હિંસા ભડકાવનાર મોફક્કારુલ ઇસ્લામનું AIMIM પછી TMC કનેક્શન પણ સામે આવ્યું
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આ કેસમાં હવે મોટા રાજકીય ખુલાસાઓ સામે આવ...
યુપી ATSએ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના 4ની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh Anti-Terrorism Squad (ATS)એ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને દેશવ્યાપી હુમલાની યોજના નિષ્ફળ બનાવી છે. 3 એપ્રિલ 2026ના રોજ ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ‘ગઝવા-એ-હિંદ’ના ?...