ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો
આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પ...
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન EDની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિયેશનમાં ગરબડ મામલે સમન્સ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિય?...
આજથી મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ મેચ?
આજથી યુએઇમાં મહિલા ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થશે. મહિલા ટી-20 વર્લ્ડકપ 3 થી 20 ઓક્ટોબર દરમિયાન રમાશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં આ મેગા ICC ઈવેન્ટમાં ભાગ લેશે. આ વર્ષે જૂનમાં ભારતે મેન?...
સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને અંદાજે રૂ. 1.73 લાખ કરોડ થયું છે. જે ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં 6.5% વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. સરકારે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે....
પાન અને ગુટખા ખાધા પછી રસ્તા પર થૂંકનારા લોકોની તસવીરો અખબારોમાં પ્રકાશિત’, નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?
પાન મસાલા, ગુટખા ખાનારા અને રસ્તા પર થૂંકનારાઓ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે એક અનોખો વિચાર આપ્યો. ગડકરીએ કહ્યું કે જે લોકો પાન-મસાલા અને ગુટ?...
ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 પાયલોટ સહિત ત્રણ લોકોનાં મોત, જાણો કારણ
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...
બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને માત્ર ડ્રોમાંથી બચાવી ન હતી, ...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...