૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧/૦૬/૨૦૨૫ના રોજ બંદીવાનો તેમજ સ્ટાફની સહભાગિતા સાથે, જેલની શિસ્ત અને સલામતિને બાધ ન આવે તે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા જિ?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
કોંગ્રેસના આસામ એકમને ટેકો આપવા વિદેશી એકાઉન્ટ્સ સક્રિય
"વિદેશી એકાઉન્ટ્સથી આસામ કોંગ્રેસને ટેકો: હિમંત બિસ્વા સરમાનો ગંભીર દાવો" આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાએ શુક્રવારે દાવો કર્યો છે કે કોંગ્રેસના સમર્થનમાં હજારો સોશિયલ મીડિયા એકાઉન...
અભ્યાસમાં ખુલાસો, નિયમિત યોગથી દર્દીઓમાં ડિપ્રેશનના લક્ષણોમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો
21મી જૂન –આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે એક વાંચનલાયક, જાણકારીસભર અને વિજ્ઞાન આધારિત લેખનો સંક્ષિપ્ત અને આકર્ષક વર્ઝન, જે બ્લોગ, સમાચાર લેખ અથવા સામાજિક મીડિયા પોસ્ટ માટે ઉપયોગી બની શકે: યોગ: ?...
ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કર્યા હતા, હવ એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ CBI તપાસની માગ કરી છે. ગત અઠવાડિ?...
અમેરિકાના રાષ્ટ્રપતિને મળે નોબેલ પ્રાઇઝ, પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને કર્યા નોમિનેટ
પાકિસ્તાન સરકારે 2026માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આગળ મૂક્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પ?...
દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ
આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ 'યોગ સંગમ' હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યો?...
‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બ?...
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
આ કાર્યક્રમોનું આયોજન ભારત સરકારના નમામિ ગંગે અભિયાન તથા “યોગા ફોર વન અર્થે, વન હેલ્થ"ના અભિગમને આધારે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યઓ, હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ, ગુજરાત યોગ બોર્ડના પ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
સારવાર હેઠળ રહેલી બે (૦૨) વ્યક્તિનું નિધન થતાં કુલ ૨૦૪ પાર્થિવ દેહ સોંપાયા સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી DNA મેચ થયા તેમાં ૧૬૮ ભારતીય પ્રવા?...