બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા
દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની હ્રદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ, કોલેજના ?...
આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા
28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્?...
ગુજરાતના 6 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, છેલ્લા 24 કલાકમાં 155 તાલુકા ભિંજાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાના આગમન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ?...
ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા
અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહ...
શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું
ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુ?...
ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, ?...
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસ...
આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે ...
લોન આપી ભોળી પ્રજાને ફસાવવવાનો ગોરખધંધો બંધ થશે, સરકાર લાવશે નવો કડક કાયદો
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે ડિજિટલ પ્લેટફોર્મ ભોળી પ્રજાને લોન આપવાના બહાને ફસાવી ન શકે અને તેમની પાસેથી પૈસા બળજબરીથી વસૂલ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર હવે એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્?...
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં મોસમ પલટી લેતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 25 જૂન, બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈ સુધી ર?...