ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
જામનગરમાં ચાલુ થયું મેગા ડીમોલેશન, દબાણકારોમાં ફાફળાટ
છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસ ની જગ્યામાં મોટાપાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનું બુલડોઝર આજે જામનગર તરફ વર્યું છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આજે તંત્રનુ મ?...
ભાલેજમાં ગેરકાયદે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી આણંદ જિલ્લા એલસીબી
આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બ?...
કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવાનો ટ્રમ્પનો એજેન્ડા – તાજેતરની સોશિયલ પોસ્ટથી કેનેડા સરકાર નારાજ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની તમામ શક્તિ સાથે કેનેડાની પાછળ પડ્યા છે. ટ્રમ્પે આર્થિક તાકાતના આધારે કેનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે ...
કોણ છે ISROના નવા ચીફ, જે 14 જાન્યુઆરીએ લેશે એસ. સોમનાથની જગ્યા
વી. નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે, જે ભારતીય અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ફેરફાર છે. 14 જાન્યુઆરી, 2025, થી તેઓ વર્તમા?...
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...
આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...
DUની નવી કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવી શકે છે, PM મોદી શિલાન્યાસ કરે તેવી શક્યતા
PM નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી (2025)ના રોજ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના બે નવા કેમ્પસ અને વીર સાવરકરના નામે એક કોલેજનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટીના સૂત્રોએ આ ?...
નવા વર્ષના પહેલા દિવસે જ બુમરાહે ઈતિહાસ રચ્યો, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બન્યો
આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે નવા વર્ષના પહેલા દિવસે જ ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ હવે ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં...