બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...
PM મોદી વિદેશથી પરત ફર્યા બાદ રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે કરી શકે મહત્વની બેઠક
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જૂના પેન્શનને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પરિષદના અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. જૂના પેન્શન અ...
સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો, સરકાર નહિ ચૂકવે DAનું એરિયર્સ
કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો આપ્યો છે. કોરોના કાળ (COVID-19) રોગચાળા દરમિયાન, સરકારી કર્મચારીઓનું 18 મહિનાનું DA બંધ કરવામાં આવ્યું હતું, હવે તેમના ?...
અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારની વધુ એક મોટી જાહેરાત, ITBPમાં પણ મળશે અનામતનો લાભ
નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ એલાન આજે ગૃહ મંત્રાલય તરફથી કરવામ?...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માન?...
કેન્દ્ર સરકારની તિજોરીમાં 1 લાખ કરોડની આવક, આરબીઆઈ ટૂંકસમયમાં ડિવિડન્ડ ચૂકવશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે. જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂ. 1 લાખ કરોડનો વધારો થશે. ગતસપ્તાહે આરબીઆઈએ જા?...
‘સીબીઆઈ અમારા નિયંત્રણમાં નથી’, બંગાળ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો કે, 'સીબીઆઈએ ઘણાં મામલામાં તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. આ મામલે કેન્દ્ર સરકારે ગુરુવારે (બીજી મે) સુપ્રીમ કોર્ટમા?...
બોર્નવિટા હવે હેલ્ધી ડ્રિંક નહિં, કેન્દ્ર સરકારે પગલાં લઈ નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક કેટેગરીમાંથી દૂર કરવા આદેશ આપ્યો છે. આ સંદર્ભે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નોટિફિકેશન જારી કરી છે. જે અનુસાર, તમામ ઈ-કોમર્સ વેબસ...
કેન્દ્ર સરકાર KYCના નિયમોમાં કરશે મોટા ફેરફાર, જાણો Uniform KYC શું છે અને ક્યારે લાગૂ થશે?
આજે વિવિધ સરકારી કામોમાં KYC કરાવવું ફરજીયાત થઈ ગયું છે. જેમાં તમારે બેંકમાં ખાતુ ખોલાવવાનું હોય, શેરબજારમાં કે મ્યુચ્ચુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય અથવા તો કોઈ સરકારી સ્કીમનો લાભ લેવાનો હોય, ?...
‘હીટ સ્ટ્રોકથી બચજો…’, દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
હવામાન વિભાગે (IMD) આ વર્ષ માટે આકરી ગરમીની આગાહી જાહેર કરી છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ અત્યારથી એક્ટિવ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસ...