કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તા?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...
મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના, 13 મુસાફરના મોત, 98 ઈજાગ્રસ્ત
મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ભીષણ અકસ્માતમાં...
વીર બાળ દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન : વીર સાહિબજાદો ભારતનું ગૌરવ
વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ?...
ગુજરાત હાઈકોર્ટ : ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ વેચાણ-ઉપયોગ પર કડક કાર્યવાહી જરૂરી
ઉત્તરાયણ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં નાયલોન અને ચાઈનીઝ માંઝાથી બનેલા પ્રતિબંધિત પતંગના દોરા તેમજ ચાઈનીઝ તુક્કલના વેચાણ, સંગ્રહ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવાનો આદે?...
અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લી પર્વતમાળાઓના સંરક્ષણને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અરવલ્લી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી ખાણકામ લીઝ આપવા પર સં?...
વક્ફ કાયદા વિરોધની હિંસામાં હિંદુ પિતા-પુત્ર હત્યા કેસમાં મુર્શિદાબાદ કોર્ટે 13ને દોષિત ઠેરવ્યા
કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપી?...
અરવલ્લી પર કોઈ છૂટ નહીં : 90%થી વધુ વિસ્તાર સંરક્ષિત, કેન્દ્ર સરકારે ‘૧૦૦ મીટર’નો અર્થ સમજાવ્યો
સુંદરવન બેઠક બાદ અરવલ્લી પર્વતમાળાને લઈને દેશમાં ચાલી રહેલી ચર્ચા અને ફેલાયેલા ભ્રમ પર કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તથા અલવરથી લોકસભા સાંસદ ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ અન...
હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત
ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમ...
ફ્લાઈટ 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે નવા નિયમ જાહેર કર્યા
તાજેતરમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓએ લાખો મુસાફરોને મુશ્કેલીમાં નાખી છે, અને સમગ્ર એવિએશન સેક્ટરમાં આ કટોકટી ભારે ચકચાર મચાવી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ?...