આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહ?...
અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
આસામમાં PM મોદી : કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે
આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં...
સંસદમાં હોબાળો : વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી મુલતવી
સંસદના બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન ભારે રાજકીય હોબાળો જોવા મળ્યો, જ્યારે વિપક્ષી સાંસદોએ લોકસભા અને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પક્ષોએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો
સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લ?...
અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચ...
આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ...
સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા
નવી દિલ્હી ખાતે આજે સંસદ પરિસરમાં એક અનોખો અને તણાવભર્યો દ્રશ્ય જોવા મળ્યો હતો. સંસદના ગેટ પાસે કોંગ્રેસના સાંસદો હાથમાં તખ્તીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે અચાનક લોકસભામાં વિ...
લોકસભા સ્પીકરની ખુરશી તરફ કાગળો ફાડીને ફેંકવા બદલ વિપક્ષના આઠ સભ્યો સસ્પેન્ડ
સંસદના બજેટ સત્ર દરમિયાન ભારે હોબાળો મચાવવા અને કાગળો ફાડીને લોકસભા અધ્યક્ષની ખુરશી તરફ ફેંકવાના આરોપમાં વિપક્ષના કુલ આઠ સાંસદોને બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...