ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ
દેશમાં ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. UDAN 2.0 Scheme હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આશરે ₹28,840 કરોડનું રો?...
ગુજરાત બજેટ 2026 : અંબાજી કોરિડોરથી દાહોદ એરપોર્ટ સુધી પ્રવાસન વિકાસની મોટી યોજનાઓ
ગુજરાત સરકારે વર્ષ 2026-27ના રાજ્ય બજેટમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન અપાવવા અને આસ્?...
અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર પૂરઝડપે દોડતા વાહને યુવકનો ભોગ લીધો છે. હાઈવે પર એક રાહદારી યુવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક વાહન લઈને ફરા?...
ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી
ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી...
દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા
રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવ...
દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જે શિક્ષણસ્થળોની સ્વચ્છતા અને ભોજન વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઊભા ?...
જેને કોઇ નથી પુછતું તેને મોદી પૂછે છે, દેશ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ અને ભાષણનો સંક્ષિપ્ત અને પ્રભાવશાળી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે: https://twitter.com/ANI/status/1926885629893194233 દાહોદથી “મેક ઇન ઇન્ડિયા”ને નવી ગતિ: વડાપ્રધાન મોદીએ ઇલેક્ટ?...
PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
દાહોદમાં PM મોદી દેશને અર્પણ કરશે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, જે બનશે રોજગારીનું માધ્યમ
ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને 27 મે એ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ બંને આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે છે, અને આના મૂળમાં વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ છે. પીએમ ...