દિલ્હી હાઈકોર્ટ : યુનિવર્સલ સિવિલ કોડ (UCC) વર્તમાન સમયની જરૂરિયાત છે
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દેશમાં ‘સમાન નાગરિક સંહિતા’ અથવા ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) લાગુ કરવાની દિશામાં સહમતિ વ્યક્ત કરી છે અને હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે વર્તમાન સમયમાં યુનિફોર્મ સિ...
દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું
દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે મળેલી બોમ્બની ધમકીથી ભારે હડકંપ મચ્યો. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કોર્ટ પરિસરમાં ?...
શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ
દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં ...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...
દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ સંસ્થાએ જ આખી ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દીધી હતી. આ ઉપરાંત ...
મનીષ સિસોદિયા રાઉઝ એવન્યુ કોર્ટમાં થયા હાજર, ન્યાયિક કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવાઈ
દિલ્હી એક્સાઈઝ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. આજે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ રહી હતી પરંતુ તેમને કોર્ટમાંથી રાહત મળી નથી. ?...