ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ
ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દ?...
દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડામાં એક વર્ષ અલગ રહેવાની શરત ફરજિયાત નથી
દિલ્હી હાઈકોર્ટે પરસ્પર સંમતિથી થતા છૂટાછેડાના મામલામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. કોર્ટએ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાન...
દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય : બજરંગ–વિનેશની WFI ચૂંટણી સામેની અરજી નામંજૂર
દિલ્હી હાઇકોર્ટે ટોચના ભારતીય પહેલવાનો—બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન—ને મોટો આંચકો આપતાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી સામે દાખલ કરેલી તેમની અરજી ફગાવી દ?...
દિલ્હી હાઈકોર્ટ : યુનિવર્સલ સિવિલ કોડ (UCC) વર્તમાન સમયની જરૂરિયાત છે
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દેશમાં ‘સમાન નાગરિક સંહિતા’ અથવા ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) લાગુ કરવાની દિશામાં સહમતિ વ્યક્ત કરી છે અને હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે વર્તમાન સમયમાં યુનિફોર્મ સિ...
દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તાત્કાલિક પરિસર ખાલી કરાયું
દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે મળેલી બોમ્બની ધમકીથી ભારે હડકંપ મચ્યો. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગને એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે કોર્ટ પરિસરમાં ?...
શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ
દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં ...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...