ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમા?...
અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો
દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપ...
દિલ્હી હાઇકોર્ટનો કડક આદેશ : ‘નક્કીરન’ને ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધની અપમાનજનક સામગ્રી હટાવવાનો નિર્દેશ
દિલ્હી હાઇકોર્ટએ એક મહત્વપૂર્ણ ચુકાદામાં તમિલ મેગેઝિન નક્કીરન પબ્લિકેશન્સ અને તેના સંપાદક ગોપાલને ઈશા ફાઉન્ડેશન તથા તેના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ વિરુદ્ધ પ્રકાશિત કરાયેલી તમામ અપમા?...
દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ?...
ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવ?...
તુર્કમાન ગેટ હિંસા કેસમાં ઉબેદુલ્લાહના જામીન રદ, દિલ્હી હાઇકોર્ટએ સેશન્સ કોર્ટનો આદેશ પલટ્યો
દિલ્હી હાઇકોર્ટે 22 જાન્યુઆરીએ તુર્કમાન ગેટ હિંસા કેસમાં 25 વર્ષીય આરોપી મોહમ્મદ ઉબેદુલ્લાહને મળેલા જામીન રદ કરી દીધા છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના જામીન આદેશને ‘અસ્પષ્ટ અને તર્કહીન’ ગણાવીન...
દિલ્હીમાં અતિક્રમણ હિંસા પહેલા સપા સાંસદ નદવી સ્થળ પર હાજર હોવાના અહેવાલ, પોલીસ મોકલી શકે સમન્સ
રાજધાની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લા નદવી મુશ્કેલીમાં ફસાયા ?...
કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના
ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકો...