ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટની નોટિસ, હાલ કોઈ રાહત નહીં, 27 ઑગસ્ટે સુનાવણી
વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત વ્યાપક ષડ્યંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદની નવી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અ?...
દિલ્હી જિમખાના ક્લબ કેસ : કેન્દ્રની દલીલ – ‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’
રાજધાની નવી દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવાના વિવાદમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કડક વલણ અપનાવ્યું છે. ક્લબના એક સભ્ય ?...
હાઇકોર્ટના નિર્દેશ બાદ એક્શનમાં પોલીસ, સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાયા, જંતર-મંતર ખાલી કરાવાયું
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન શનિવારે, 18 જુલાઈએ ભારે હોબાળો સર્જાયો હતો. દિલ્હી પોલીસે હાઇકોર્ટના નિર્દેશ ?...
NEET પુનઃ પરીક્ષા પહેલાં એપ્લિકેશન પર રોક લગાવવાના નિર્ણયનો કેન્દ્રએ કોર્ટમાં કર્યો બચાવ; ચુકાદો અનામત
NEET UG 2026ની પુનઃ પરીક્ષા પહેલાં Telegram પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પ્લેટફોર્મ દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં સરકાર...
દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...
લ્યુટિયન્સ દિલ્હીમાં જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ, હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો
કેન્દ્ર સરકારે લ્યુટિયન્સ દિલ્હીમાં આવેલા પ્રતિષ્ઠિત દિલ્હી જીમખાના ક્લબને પરિસર ખાલી કરવાનો આદેશ આપતા મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચ્યો છે. ક્લબ તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મન...
ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમા?...
અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
વિધાનસભા-કોલેજ-હોસ્પિટલને ઉડાવવાની ધમકી : 1100 વખત બોમ્બની ખોટી ધમકી આપનાર આરોપી ઝડપાયો
દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપ...