દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની શોપિયાથી ધરપકડ, કોણ છે યાસીર અહેમદ ડાર?
ગયા મહિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં NIAએ નવમા આરોપી તરીકે યાસીર અહમદ ડારની ધરપકડ કરી છે, જ...
પ્રકાશપર્વ દિવાળીને યુનેસ્કોએ આપ્યો ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો
ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ અને પવિત્ર પર્વોમાંથી એક દિવાળીને હવે વૈશ્વિક સ્તરે ઐતિહાસિક માન્યતા મળી ગઈ છે. યુનેસ્કો (UNESCO) એ દિવાળીને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH) સૂચિમાં ?...
દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો
એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તા...
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
દિલ્હીના હૃદયસ્થલ લાલ કિલ્લા નજીક સોમવારે, 10 નવેમ્બર 2025ની સાંજે, એક ભયાનક કાર વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. સાંજે અચાનક થયેલા આ વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળ?...
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ
નવી દિલ્હી ખાતે થયેલા ભયંકર વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. સોમવારે સાંજે 6.52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ટ્રાફિક સિગ્નલ નજીક એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વ...
દિલ્હીની ઝેરી હવાની અસરથી લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લો, જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, હાલમાં ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. તેની ખ્યાતનામ લાલ દિવાલો હવે કાળી પડતી જતી નજરે આવે છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિ?...
15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો
દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લા...
PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...