આસામમાં ભાજપની હેટ્રિક સંભવ, MATRIZE-IANS પોલમાં 96-98 બેઠકોનું અનુમાન
તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની આવનારી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ પ્રથમ ઓપિનિયન પોલના તારણો પણ સામે આવ્યા છે. MATRIZE-IANS દ્વારા કરવામાં આવેલા આ ઓપિનિયન પોલ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
ચેન્નાઈમાં PM મોદીનો DMK પર પ્રહાર: ‘તમિલનાડુમાં CMC સરકાર નહીં ચાલે, જનતા ઈચ્છે છે પરિવર્તન’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ તમિલનાડુના મદુરંતકમમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યની રાજકીય દિશા બદલવાની ખુલ્લી અપીલ સાથે ચૂંટણીનો શંખનાદ કર્યો. નેતાજી સુભાષચ...
‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...
DMK, BJP કે કોંગ્રેસ-પહેલા તબક્કાના મતદાનમાં કોણ વધારે મજબૂત? ૧૦૨ બેઠકોનું વિશ્લેષણ
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે મતદાન થવાનું છે. આ તબક્કામાં ૧૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણ કવર થઈ જશે. ૨૦૧૯...
તમિલનાડુ માટે કંઈ કર્યું નથી… કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર PM Modiએ કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાને ભારતના કચ્ચાતિવુ ટાપુને સોંપવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે પીએમએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) પર હુમલો કર્યો હતો. પીએમએ કહ્યું કે નિ?...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
મોદીએ કહ્યું- તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના I.N.D.I.ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેરસભા સંબોધી હતી. PMએ કહ્યું- દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ દુર સુધી જવાની છે. હું 1991માં ...
અધીર રંજન ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓ સામે મોટી કાર્યવાહી, લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ
હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભા?...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...