ભારતના ચૂંટણી પંચે લોન્ચ કરી નવી ઈ-સાઈન સિસ્ટમ, જાણો તેના ફાયદા
મતદાર યાદીથી ગેરરીતિને અટકાવવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકલ સુવિધાનું અમલીકરણ શરૂ કર્યું છે. આ પગલું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં અને?...
‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમા?...
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યુ?...
ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર રાજ્યમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વ?...
ચૂંટણી પંચે જાહેર કરી SIR ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા 65 લાખ મતદારોની યાદી
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને બિહાર રાજ્યમાં SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ રોલમાંથી હટાવાયેલા આશરે 65 લાખ મતદાતાઓની યાદી જાહેર કરી દીધી છે. આ યાદી ચૂંટણી પંચની સત્તા...
‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)ને લઈને વિપક્ષોમાં ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ મુદ?...
જ્યાંથી જીત્યા હતા INDI નેતાઓ, એ બેઠકો પર મતદાર યાદીમાં ગોટાળા ભાજપે ઉજાગર કર્યા
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો અને ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરે છે એ?...
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલી મતદાર વેરિફિકેશન પ્રક્રિયા અને નવી મતદાર યાદી જાહેર થવા બાદ ઊભેલા વિવાદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યાં મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સુર્યક...
SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂ...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...