‘સોનિયા ગાંધી દેશના નાગરિક નહોતા, તો પણ મતદાર યાદીમાં નામ હતું’ ભાજપ નેતાએ શેર કર્યા પુરાવા
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા અભિયાન (SIR)ને લઈને વિપક્ષોમાં ભારે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને આ મુદ?...
જ્યાંથી જીત્યા હતા INDI નેતાઓ, એ બેઠકો પર મતદાર યાદીમાં ગોટાળા ભાજપે ઉજાગર કર્યા
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો અને ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરે છે એ?...
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલી મતદાર વેરિફિકેશન પ્રક્રિયા અને નવી મતદાર યાદી જાહેર થવા બાદ ઊભેલા વિવાદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યાં મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સુર્યક...
SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂ...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...
‘આધાર-EPIC નકલી પણ હોઈ શકે’, બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાની ના પાડી
સુપ્રીમ કોર્ટે બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ મામલે આગામી નિર્ણય સુધીના મોહલતરૂપ દિશાનિર્દેશ આપ્યા છે. સોમવારે થયે...
ચાલુ કાર્યકાળે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે તો શું થાય?– કોણ સંભાળશે રાજ્યસભાનો કારભાર અને ક્યારે યોજાશે ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારે (21 જુલાઈ) સ્વાસ્થ્ય કારણોસર કાર્યકાળની વચ્ચે જ રાજીનામું (Resignation) આપી દીધું છે. 21 જુલાઈએ સાંજના સમયે આ સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધીન...
બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં મળેલા આંકડા મુજબ, રાજ્યભરન?...
દેશમાં 23 રાજકીય પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
ભારતીય ચૂંટણી પંચના એક મહત્ત્વનો નિર્ણયથી 23 પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. વાસ્તવમાં આ પાર્ટીઓએ વર્ષ 2019થી એક પણ ચૂંટણી નથી, જેના કારણે ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચે ...
‘લાખો વૉટર્સ મતાધિકાર ગુમાવશે’, ચૂંટણી પંચના નવા નિયમો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
બિહારમાં મતદાર યાદી (વોટર્સ લિસ્ટ)ના વિશિષ્ટ અને તીવ્ર પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) માટે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સુપ્રીમ કોર્ટ...