ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
ગુજરાતના યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો અનુસાર તાલીમ આપવા અને શિક્ષણથી રોજગાર સુધીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અમદાવાદમાં મહત્વપૂર્ણ ‘ઉદ્યોગ-એકેડેમિયા-સેક્ટર સ્કિલ કાઉન્સિ?...
ગુજરાતમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત : 5 જિલ્લામાં 3,611 એકર વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા
ગુજરાતને રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં યોજાયેલી Vibrant Gujarat Regional Conferenceની ચોથી આવૃત?...
મુઝફ્ફરનગરમાં ₹951 કરોડના 423 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન – “PM મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ સુરક્ષિત”
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવાર (13 એપ્રિલ 2026)ના રોજ વિકાસની મોટી ભેટ આપવામાં આવી. યોગી આદિત્યનાથએ અહીં ₹951 કરોડના કુલ 423 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમણે અહલ્ય...
હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ
બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લ...
ગુજરાતમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારમાં ₹2,902 કરોડના બજેટનો પ્રસ્તાવ રજૂ કર્યો : મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે વર્ષ 2026-27માં ₹2,902 કરોડના બજેટની મંજૂરી આપી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ બજેટ વ?...
ઉત્તર પ્રદેશ બજેટ 2026 : દીકરીઓના લગ્ન માટે સહાય ₹1.01 લાખ, રોજગાર-કૌશલ્ય વિકાસ અને કૃષિ નિકાસ પર ખાસ ભાર
ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ રાજ્ય વિધાનસભામાં વર્ષ 2026 માટેનું બજેટ રજૂ કરતા જણાવ્યું કે આ વખતે બજેટનું કદ ગયા વર્ષની સરખામણીએ લગભગ 12.2 ટકા વધારે છે. સરકારે રાજ્યની આર્થિક પ્રગતિ અ?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ભરતી દ્વારા અંદાજે 12 હ...
આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...