હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ભારતનો કડક સંદેશ : વિક્રમ મિસ્રીએ 60 દેશોની બેઠકમાં ઉઠાવ્યો નાવિકોના મોતનો મુદ્દો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે Strait of Hormuzને ફરીથી ખુલ્લો કરવાના પ્રયાસો તેજ થયા છે. United Kingdom દ્વારા બોલાવવામાં આવેલી 60 દેશોની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતે કડક અને સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. આ બેઠ...
કેન્દ્ર સરકાર : ફ્યુઅલ અછતની અફવાઓ ખોટી, 60 દિવસનો સ્ટોક ઉપલબ્ધ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું...
રિલાયન્સે 7 વર્ષ પછી પ્રથમ વખત ઈરાનથી ક્રૂડ ઓઇલ આયાત કર્યો, સોદો $350 મિલિયનના આશરે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ઈરાનથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે. આ સોદાની કિંમત હાલના બજાર દરને આધારે લગભગ $350 મિલિયન (અંદાજે 3,050 કરોડ રૂપિયા) છે. ભારત-ઈરાન તેલ વેપારમાં મહત્વપૂર?...
મધ્ય-પૂર્વ સંઘર્ષ વચ્ચે UAEથી 2 LPG જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધ્યા
મધ્ય-પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી શિપિંગ કટોકટી વચ્ચે ભારત માટે ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી હતી. જોકે આ પરિસ્થિતિમાં રાહતરૂપ સમાચાર આવ્યા છે. United Arab Em...
‘ઓઇલ-ગેસ જ્યાંથી મળે ત્યાંથી સપ્લાય ચાલુ રહેશે’: લોકસભામાં પીએમ મોદી
લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના ભારત પર પડતા પ્રભાવ અંગે વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ સંઘર્ષની અસર વૈશ્વિક અર્થતંત્ર પર વ્યાપક રીતે પડી રહી છે, પરંતુ ભારત પર તેનો ઓછ?...
ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્ક?...
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચ?...
LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી
લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક ?...
ઈરાન સંકટ વચ્ચે ભારત સક્રિય, દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠા મુદ્દે રાજનૈતિક ચર્ચા તેજ
ઈરાનમાં વધતા ભૂરાજકીય સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે છેલ્લા કેટલાક દિવસો?...
ભારત માટે મોટી રાહત : હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય તેલ ટેન્કરોને પસાર થવાની ઈરાનની મંજૂરી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચ?...