નળસરોવરને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ, કચરો ખરીદીને સ્થાનિકોને આપશે રોજગારી
વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લા...
ગુજરાતની 289 સરકારી ITIમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ, એક જ દિવસમાં 10 હજારથી વધુ રોપા વવાયા
વધતા ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પર્યાવરણીય અસંતુલન વચ્ચે ગુજરાત સરકારે હરિયાળી વધારવા માટે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિ?...
ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામ?...
ગ્રીન ગુજરાતનો સંકલ્પ : ડાવસમાં બનશે ગુજરાતનું વિશાળ હરિત કવચ, મિયાવાકી પદ્ધતિથી ઉછેરાશે લાખો વૃક્ષો
ગુજરાતને વધુ હરિયાળું બનાવવા, આબોહવા પરિવર્તનના પડકારો સામે કુદરતી કવચ ઊભું કરવા અને બનાસકાંઠાના અર્ધશુષ્ક વિસ્તારમાં મોટા પાયે ગ્રીન ઝોન વિકસાવવાના સંકલ્પ સાથે ડીસા તાલુકાના ડાવસ ગામે ?...
આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય , CM હિમંતા સરમાએ ગણાવી ઐતિહાસિક સિદ્ધિ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ ...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
‘ગોડઝિલા અલ નીનો’થી ભારતના ચોમાસા પર મોટું સંકટ? ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દુષ્કાળ અને પાણીની તંગીની ચેતવણી
ભારતના આગામી ચોમાસાને લઈને એક ચિંતાજનક વૈશ્વિક પૂર્વાનુમાન સામે આવ્યું છે. યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી ‘કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ’ (C3S) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના વિશ્લેષણ અન?...
અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સં...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...
ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે BSF Gujarat Frontier દ્વારા સમગ્ર ફ્રન્ટિયર વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સ?...