દિલ્હીની શૈક્ષણિક સંસ્થાનમાં 17 છોકરીના યૌન શોષણ મામલે સ્વામી ચૈતન્યાનંદ સામે FIR
દિલ્હીની એક પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે યૌન શોષણના ગંભીર આરોપો સામે આવ્યા છે, જેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલી રહી છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્ય?...
શાહજહાંપુરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને 200 મુસ્લિમો સામે FIR
શાહજહાંપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. આ પોસ્ટમાં પયગંબર મુહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાથી મુસ્લિમ સમુદાયના લોકો ભારે આક્ર?...
માંડવીમાં દેવ બિરસા સેના દ્વારા બાપ્તિસ્મની વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું
તા. 30/06/2025 ના રોજ પિડીત વ્યક્તિ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી કે, એમના મુળ ધમૅ ને બદલી કોઇ પણ લીગલ પ્રોસીજર કયૉ વગર લોભ લાલચ આપી લાખગામ તા.માડવી જિ.સુરતના રહેવાશી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્ર?...
અભિસાર શર્મા પર આસામમાં FIR, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે (21 ઑગસ્ટ, 2025) પત્રકાર અને યુટ્યુબર અભિસાર શર્મા વિરુદ્ધ ગંભીર આરોપો હેઠળ FIR નોંધાવી છે. આ કેસ ગુવાહાટીના નયનપુર, ગણેશગુરી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય આલોક બરુઆ ?...
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભ્રામક ડેટા મામલે CSDSના સંજય કુમાર સામે બે FIR
મહારાષ્ટ્રની ચૂંટણીઓ સંબંધિત ભ્રામક ડેટા જાહેર કરવાના આરોપે લોકનીતિ–CSDS (સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ)ના સહ-નિર્દેશક અને જાણીતા ચૂંટણી વિશ્લેષક સંજય કુમાર પર હવે ગંભીર કાનૂની કા?...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પ...
અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
શહેરમાં ટ્રાફિક નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
કાનપુર : પહેલાથી વિવાહિત ACP એ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (એસીપી) મોહસિન ખાન ગુનાહિત કેસમાં ગંભીર રીતે ફસાયેલા છે. ઉત્તર પ્રદેશ ટેરિટોરિયલ પોલીસ સર્વિસમાં ડીએસપી રેન્કના અધિકારી મોહસિન ખાન પર એક રિસર્ચ સ્કોલર દ્વારા ?...