ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુરોપ પ્રવાસ દરમિયાન Sweden અને Norway માં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને આર્થિક બેઠકઓ યોજી, જેમાં યુરોપીયન ટોચના સીઇઓ અને નોર્વેના વડાપ્રધાન Jonas Gahr Støre સાથે ચર્ચા થઈ. આ મુ...
આજે PM મોદી નોર્વેના પ્રવાસે, ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્વેની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ નોર્વે પ્રવાસ છે, જેને ભારતની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ...
મધ્ય-પૂર્વ તણાવની અસર : UAEએ પાકિસ્તાન પાસેથી $3.5 અબજ કરજની તાત્કાલિક વસૂલાત માંગતા આર્થિક સંકટ ઊંડું
મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે, જેમાં પાકિસ્તાન પર સીધી અસર પડી રહી છે. સંયુક્ત આરબ અમીરાત એ પોતાની આર્થિક સુરક્ષા મજબૂત બનાવવા માટે પાકિસ્...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને રાહત : રશિયાએ વધારાના તેલ-ગેસ સપ્લાયની ઓફર કરી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ સંકટ ઊભું થયું છે. ખાસ કરીને Strait of Hormuz પર થયેલા વિક્ષેપને કારણે તેલ અને ગેસના વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત ?...
અમેરિકા-ઈરાન યુદ્ધ પર પુતિનની ચેતવણી : “કોરોના જેવી વૈશ્વિક કટોકટી સર્જાઈ શકે”
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધને લઈને વ્લાદિમીર પુતિનએ વિશ્વ સમક્ષ ગંભીર ચેતવણી મૂકી છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ ?...
ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્ક?...
LPG પર રાહતના સમાચાર : હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના
વિશ્વના ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ સાંકડા ?...
PM મોદીએ રાજ્યસભામાં વિશ્વની વૈશ્વિક સ્થિતિ પર જણાવ્યું ભારતનું સશક્ત સ્થાન
આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરવામાં આવ્યું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ ‘વિપક્ષ નેતાને બોલવા દો…’ના નારા લગાવ્યા. આ પ્રસં?...
ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં
વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતા ટેરિફ અને પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, હવે આ માત્ર આર્થિક ઉપાય નથી ?...
દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું ...