S-400 અને આયર્ન ડોમ નહીં આ છે વિશ્વની સૌથી બેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, આ બે દેશ કરે છે તેનો ઉપયોગ
ભારતીય સેનાની તાજેતરની કામગીરી સાથે વૈશ્વિક વાયુ સંરક્ષણ ટેકનોલોજીની તુલનાત્મક સમજ પણ આપે છે. તમે ત્રણ અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું ઉદ્દાહરણ આપ્યું છે – ડેવિડ્સ સ્લિંગ, આયર્ન ડોમ અને THAA...
કોહલીએ નિવૃત્તિ પોસ્ટમાં 269નો નંબરનો કર્યો ઉલ્લેખ, જાણો કેમ ખાસ છે આ આંકડો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણયથી તેની 14 વર્ષની ભવ્ય રેડ-બોલ કારકિર્દીનો અ?...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
DGMOએ કહ્યું ‘રાઇના દાણા જેટલું પણ પાકિસ્તાને નુકસાન નથી પહોંચાડ્યું, હજુય મિશન માટે સેના તૈયાર’
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
આ યોજનામાં સરકાર દરરોજ આપી રહી છે 500 રૂપિયા, જાણો કોને મળે છે તેનો ફાયદો?
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગોમાં રહેતા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. દેશમાં આવા ઘણા લોકો છે. જેમની આજીવિકા પરંપરાગત વ્યવસાયો પર નિર્ભર છે. કેન્દ્ર સર?...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, હવે ફક્ત વનડે જ રમશે
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છ?...
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે લખનઉ, રાજનાથ સિંહે કર્યું -ભારતીય સેનાનો ડર રાવલપિંડી સુધી પહોંચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની. અહીં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનઉ નોડ ખાતે વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ...
ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...