ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી, હેડ કોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ?...
શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત...
પહેલગામ હુમલા પછી પીએમ મોદી પહેલીવાર જનતા વચ્ચે જશે, કોઈ સમારોહ નહીં થાય, તેઓ માળા અને ફૂલોથી પણ દૂર રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM modi) બિહાર(Bihar)ના મધુબની જિલ્લાની મુલાકાતે છે. અહીં તેઓ 3,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરવા?...
શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સે ફરી 80000 પોઈન્ટને પાર, જાણો નિફ્ટીના હાલ
આજે એટલે કે 23 એપ્રિલે શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારને વેગ આપ્યો. સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. ?...
હવેથી આ પ્રોડક્ટસ પર પણ TCS વસૂલવામાં આવશે, જુઓ CBDTએ જાહેર કરેલી લિસ્ટ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ લક્ઝરી પ્રોડક્ટ્સ પર 1 % TCS વસૂલવા માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે હવે લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવી હોય તો તેમાં વધારે પૈસા ચૂકવવા પડશે. સીબીડી?...
પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. એવું કહેવામાં આવ...
અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી ક?...
ભારતીય વાયુ સેના થશે વધુ મજબૂત, આ દેશ પાસેથી ખરીદશે ખતરનાક 40 ફાઈટર જેટ
ભારતીય વાયુસેનાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં વાયુસેનામાં ફાઇટર જેટની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે...
રાજપીપલા ખાતે હિન્દુ સમાજનો શાંતિપૂર્ણ વિરોધ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...